મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા કાલે જ નજાગૃતિ અભિયાન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્રારા તા.૧૯ ના રોજ નજાગૃતિ અભિયાન યોજાનાર હોય તેમા જોડાવા કોંગી આમંત્રણ આપવામાં આવે છે 

આમંત્રિત મહેમાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી, દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રભારી પ્રવીણભાઈ મેયડ, એલ.એમ.કંજારીયા પૂર્વપ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીર સ્થળ ભક્તિ નગર સર્કલની પાસે એસ્સાર પેટ્રોલિયમ ની બાજુમાં ઉમિયા આશ્રમ મોરબી તા ૧૯ સમય સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે

 

નિદાન સારવાર કેમ્પ

મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ  મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવા માં આવેલ છે. તો આ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોશ કરેલ છે આ કેમ તા ૧૯ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ સુધી વાઘપરા શેરી નંબર-૩ વડેચી માતાજીનો મઢ મોરબી ખાતે રાખવામા આવેલ છે






Latest News