મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો


SHARE











માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો

માળિયા (મી)ના જુદાજુદા પ્રશ્નોને લઈને લોકોની સુખાકારી માટે સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી તા. ૨૪ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા અને તેની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મંગળવારે તંત્ર દ્વારા તમામ પ્રશ્નોને લઈને લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કર્યા છે અને આંદોલનનો સુખદ અંત આવ્યો છે. અને જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં માળિયામાં બસ સ્ટેશન બનાવવું, ધો. 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું અને રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવાનો સમાવેશ થાય છે.  








Latest News