મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો


SHARE













માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો

માળિયા (મી)ના જુદાજુદા પ્રશ્નોને લઈને લોકોની સુખાકારી માટે સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી તા. ૨૪ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા અને તેની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મંગળવારે તંત્ર દ્વારા તમામ પ્રશ્નોને લઈને લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કર્યા છે અને આંદોલનનો સુખદ અંત આવ્યો છે. અને જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં માળિયામાં બસ સ્ટેશન બનાવવું, ધો. 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું અને રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવાનો સમાવેશ થાય છે.  




Latest News