માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત


SHARE

















મોરબીના ગાળા પાસે સીરામીક કારખાનામાં ખરાબ પાણીના ટાંકાની કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ એડીકો સીરામીક નામના કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતા સમયે કુંડીમાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી પ્રમાણે મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતો અજયભાઈ જેન્તીભાઈ સોઢા (25) નામનો યુવાન મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સીરામીક નામના કારખાનામાં ખરાબ પાણીનો ટાંકો ખાલી કરતો હતો ત્યારે કુંડીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી તેનુ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને રાજુભાઈ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News