સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી
Breaking news
Morbi Today

હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી


SHARE













હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં હળવદના રાણેકપર ગામે રહેતા નવઘણ ગણેશભાઈ ઉડેચા તથા રાજુ નવઘણભાઇ ઉડેચા સામે ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના  ગુના નોંધાયેલ છે અને હળવદ પાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પાકી ચાર દુકાનો બનાવેલ હતી જેથી કરીને મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી અને ત્યાર બાદ સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી સરકારી જમીન ખાલી કરાવેલ છે. અને આ ડિમોલેશન કરીને આશરે 450 ચોરસ વાર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.




Latest News