રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક જાણતારાજાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ મોરબીમાં મારામારીના અનેક બનાવોમાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર: મેસરિયા- ૨ (વરથાળા) તળાવના ૨૭.૮૧ લાખના રિપેરીંગ કામનું ખાતમુહૂર્ત કરતા જિજ્ઞાસાબેન મેર વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભીનું સંકેલવા-કૌભાંડીઓને છાવરવા જિલ્લાના મોટા નેતાની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા !: આરોપીની ધરપકડના એંધાણ મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ૨૫ મીએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન


SHARE











મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન

મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ- 8 માં બ્રહ્માકુમારી આશ્રમ સામે તા. 8/4/ 2025 ના રોજ સર્વે સનાતની હિન્દુ સમાજ માટે હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર  અને શસ્ત્ર કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.

આ કેન્દ્ર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે અને દર શનિવારે 9 થી 11 વાગ્યા સુધી સમય રહેશે.  જેમાં  સર્વે સનાતની હિન્દુ યોદ્ધાઓ,  ભાઈઓને આ કેન્દ્રમાં શસ્ત્ર તથા શાસ્ત્ર  શીખવવામાં આવશે જેથી કરીને બહોળી સંખ્યામાં લોકોને તેમાં જોડાવા માટે આહવાન કર્યું છે અને વધુ મહિત્રી માટે કમલેશભાઈ બોરીચા (9099010005), નેવિલભાઈ પંડિત (9429471701), હિતુભા ઝાલા  (9825219269), ભાવિનભાઈ ઘેલાણી (9925496488), ઇશ્વરભાઇ કંજારિયા (7069312575), જ઼ીલેશભાઈ કાલરીયા (9924888788)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News