લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન


SHARE

















મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન

મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ- 8 માં બ્રહ્માકુમારી આશ્રમ સામે તા. 8/4/ 2025 ના રોજ સર્વે સનાતની હિન્દુ સમાજ માટે હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર  અને શસ્ત્ર કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.

આ કેન્દ્ર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે અને દર શનિવારે 9 થી 11 વાગ્યા સુધી સમય રહેશે.  જેમાં  સર્વે સનાતની હિન્દુ યોદ્ધાઓ,  ભાઈઓને આ કેન્દ્રમાં શસ્ત્ર તથા શાસ્ત્ર  શીખવવામાં આવશે જેથી કરીને બહોળી સંખ્યામાં લોકોને તેમાં જોડાવા માટે આહવાન કર્યું છે અને વધુ મહિત્રી માટે કમલેશભાઈ બોરીચા (9099010005), નેવિલભાઈ પંડિત (9429471701), હિતુભા ઝાલા  (9825219269), ભાવિનભાઈ ઘેલાણી (9925496488), ઇશ્વરભાઇ કંજારિયા (7069312575), જ઼ીલેશભાઈ કાલરીયા (9924888788)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News