મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસે ઘરેથી છુટા પડી ગયેલ દિવ્યાંગ કિશોરનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













વાંકાનેર સીટી પોલીસે ઘરેથી છુટા પડી ગયેલ દિવ્યાંગ કિશોરનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ

પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન મુજબ ૦ થી ૧૮ વર્ષ ના ગુમ થયેલ બાળકોને શોધવા બાબતની સુચના થઈ આવેલ હોય તે મુજબ ગઈ તા.૨૧-૧૧ ના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બહેરો-મુંગો દિવ્યાંગ કિશોર (ઉ.વ.૧૪) મળી આવતા વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનનાં પીઆઇ બી.જી.સરવૈયા તથા હેડ કોન્સટેબલ જી.પી.ટાપરીયા, જનકભાઇ ચાવડાએ દિવ્યાંગ કિશોર મુકેશભાઇ દશરથભાઇ સાહની (ઉ.વ.૧૪) રહે.અરાજીમાફી સાગારપાલી જી.બલીયા (યુ.પી) ને ચાઇલ્ફ વેલ્ફેર કમીટીના ચેરમેનના સંપર્કમાં રહી દીવ્યાંગ કીશોરને તેના પરીવારના દુર્ગેશભાઇ દશરથભાઈ સાહની રહે. અરાજીમાફી સાગારપાલી જી.બલીયા (યુ.પી) વાળા સાથે સુખદ મીલન કરાવવામાં આવેલ છે.




Latest News