મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ


SHARE











હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના માથક ગામે દાજીબાપુંના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની શિબિર યોજવામાં આવી હતી આ શિબિરનો મુખ્ય હેતુએ હતો કે હાલમાં ખેડૂત મિત્રો દ્વારા ખેતીમાં વપરાતા ઝેરી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ  બંધ કરી કુદરતી સ્ત્રોત જેવા કે ગાય આધારિત ખેતી કે જેમાં જીવામૃત, બિજમૃતનો ઉપયોગ વનસ્પતિમાં બનાવેલ જુદા જુદા પ્રકારના અર્કનો ઉપયોગ કરી જીવાત રોગને કાબૂમાં રાખવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે લીલો પડવાશ કરવો વગેરે વિષયો ઉપર ખેડૂતોને દાજીબાપુ તથા કેવિકે મોરબીના વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિરમાં માથક તેમજ આજુબાજુના ગામના બહોળી સંખ્યામાં ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા.






Latest News