મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ


SHARE













હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના માથક ગામે દાજીબાપુંના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની શિબિર યોજવામાં આવી હતી આ શિબિરનો મુખ્ય હેતુએ હતો કે હાલમાં ખેડૂત મિત્રો દ્વારા ખેતીમાં વપરાતા ઝેરી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ  બંધ કરી કુદરતી સ્ત્રોત જેવા કે ગાય આધારિત ખેતી કે જેમાં જીવામૃત, બિજમૃતનો ઉપયોગ વનસ્પતિમાં બનાવેલ જુદા જુદા પ્રકારના અર્કનો ઉપયોગ કરી જીવાત રોગને કાબૂમાં રાખવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે લીલો પડવાશ કરવો વગેરે વિષયો ઉપર ખેડૂતોને દાજીબાપુ તથા કેવિકે મોરબીના વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિરમાં માથક તેમજ આજુબાજુના ગામના બહોળી સંખ્યામાં ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા.






Latest News