મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ


SHARE













મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા તેમજ શહેર-તાલુકાના હોદેદારોની એક સામાન્ય બેઠક યોજાઇ હતી જેમાં તમામ હોદેદારોએ હાજરી આપી હતી.સામાન્ય બેઠકમાં બધા હોદેદારોએ પોતપોતાના વિચારો રજુ કર્યાં હતા.આગામી સમયમાં સર્વે સમાજ તેમજ રાજપૂત સમાજ માટે શું કામ કરી શકાય તેમજ ઉપરના આદેશોને નિયમાધીન કઇ રીતે કરવા તેમજ સંગઠનને મોરબી સીટી-જિલ્લામાં તેમજ તમામ તાલુકામાં કેવી રીતે મજબૂત બનાવું તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી શહેર-જીલ્લાના તેમજ પાંચેય તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પ્રમુખ રાજનસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલા સહીત જીલ્લાના તમામ તાલુકાના હોદેદોરો હાજર રહ્યા હતા.






Latest News