મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે


SHARE











મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

આગામી ચૈત્રવદ અગિયારસને તા.૨૪-૪-૨૫ ને ગુરૂવારના રોજ મોરબીની શ્રી મહાપ્રભુજીના બેઠકજી (સામાંકાઠે) મોરબીમાં પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે.

જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩ કલાકે થશે.તેમજ અપરસમાં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.પ્રાગટય દર્શન બપોરે ૩ કલાકથી સાંજે ૭ કલાક સુધી થશે.માટે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ-બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.






Latest News