મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા


SHARE







મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીભાઈ એ શાળામાં કદમ્બનું પવિત્ર ઝાડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણના નિર્માણ પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવો સંદેશ આપવા પ્રયત્ન કરેલ છે. અને તેમણે તાજેતરમાં ૪૯ મી વખત રક્તદાન કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો છે. અને હવે લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લામાં ચાલતા ત્રણેય પુસ્તક પરબમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિધાર્થીઓને  ઉપયોગી થાય તેવા તેમજ સમાજને ઉપયોગી થાય તેવા પુસ્તકો આપવામાં આવેલ છે. અને મોરબી પુસ્તક પરબ માં હાજરી આપી પુસ્તકો અર્પણ કર્યા હતા આ પ્રસંગે આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.ભાડેશિયા તેમજ ડો. સતિષભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.






Latest News