મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE











હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત

હળવદ તાલુકાનાં કોયબા પાસે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃદદેહને પીએમ માટે ખસેડાયો હતો અને મૃતક મહિલાની ઓળખ માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ મૃતક મહિલા શક્તિનગરમાં રહેતી શ્રમિક મહિલા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકાના કોયબા ગામના પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શક્તિનગર ગામના વજાભાઈની વાડીએ ખેતમજૂરી કરતાં વણજારીબેન ભુરજીભાઈ (ઉ.૫૫)ની લાશ મળી આવી હતી જેથી પોલીસે તેના મૃતદેહને પીએમમાં ખસેડયો હતો અને આ મહિલા કેનાલના કેનાલ કાઠે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે કેનાલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું .






Latest News