માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું


SHARE

















મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામની પ્રાણ પ્રતિષ્ઠા વખતે દાંડિયા રાસ દરમ્યાન માઁ ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ ઘનુભા જાડેજાના પુત્ર મયુરસિંહને  છ તોલાની હાથમાં પહેરવાની પોચી (લકી) જેની હાલના સોનાના ભાવ મુજબ અંદાજિત કિંમત ૫ લાખ જેટલી થાય છે તે કિંમતી સોનાનો દાગીનો મળી આવેલ મયુરસિંહ ધનુભા જાડેજાને પોચી મળેલ તે પોચી (લકી) અજયસિંહ જાડેજાની હોય મયુરસિંહે અજયસિંહની શોધખોળ કરી નિશાની માંગી પોચી પરત આપેલ આ જમાનામાં કોઈની  ૫ રૂપિયાની ખોવાયેલી વસ્તુ પણ પાછી નથી મળતી ત્યારે ૫ લાખની વસ્તુ હેમખેમ મૂળ માલિકને પાછી આપવાનું ઉમદા કાર્ય કરી મયુરસિંહે પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું હોય ચોતરફથી મયુરસિંહ જાડેજા પર અભિનંદનની વર્ષા વરસી રહી છે




Latest News