મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું


SHARE









વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું

વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરે નાકમાંથી લોહી નીકળ્યું હતું ત્યારબાદ તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જેથી કરીને યુવાનના પિતા તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શંકરભાઈ હકાભાઇ કુંજવાડિયા (ઉમર ૩૨)ને કોઈ કારણોસર પોતાના ઘરે જ હતા ત્યારે નાકમાંથી લોહી નીકળ્યું હતું અને ત્યારબાદ તે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને તેના પિતા હકાભાઇ માલાભાઈ કોળી રહે. વાંકાનેર વીસીપરા વાળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાર બાદ વાંકાનેર પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે






Latest News