મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત


SHARE













મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત

મોરબીના વોર્ડ નં-5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના લોકોએ મહાપાલિકામાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્યાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જોખમી રીતે ઊભું છે જે ક્ષતિગ્રસ્ત મકાનના માલિકો હાલમાં આફ્રિકા રહે છે જેથી ચોમાસામાં આ મકાન લોકો માટે જીવલેણ કે જોખમી સાબિત થયા તે પહેલા તેણે તોડી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી મહાપાલિકાએ આ મકાનને બાકી વેરા માટેની નોટિસ પણ આપી હતી અને ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત મકાનની છત પણ થોડા સમય પહેલા તૂટી પડી હતી ત્યારે સદનસીબે મકાનમાં કોઈ હતું નહીં જેથી જાનહાનિ થયેલ ન હતી જો કે, ચોમાસામાં કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News