મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત


SHARE











મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત

મોરબીના વોર્ડ નં-5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના લોકોએ મહાપાલિકામાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્યાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જોખમી રીતે ઊભું છે જે ક્ષતિગ્રસ્ત મકાનના માલિકો હાલમાં આફ્રિકા રહે છે જેથી ચોમાસામાં આ મકાન લોકો માટે જીવલેણ કે જોખમી સાબિત થયા તે પહેલા તેણે તોડી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી મહાપાલિકાએ આ મકાનને બાકી વેરા માટેની નોટિસ પણ આપી હતી અને ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત મકાનની છત પણ થોડા સમય પહેલા તૂટી પડી હતી ત્યારે સદનસીબે મકાનમાં કોઈ હતું નહીં જેથી જાનહાનિ થયેલ ન હતી જો કે, ચોમાસામાં કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News