મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE













હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવે છે. અને વેપારીએ જાતે પોતાના લમણે ગોળી મારી હોવા અંગેની ચિઠ્ઠી પણ પોલીસને મળી હોવાનો પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

હળવદમાં રહેતા બકાભાઈ ઠક્કર (60) નામના વેપારી વૃદ્ધે પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે ગોળી મારી હતી જેથી માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ સુધી લઈ જવામાં આવેલ છે વધુમાં પોલીસ સુત્ર પાસેથી મળતી પ્રમાણે વેપારીએ આપઘાત કરવા માટે તેને પોતે પોતાની જાતે પોતાના લમણે ગોળી મારેલ છે અને તે અંગેની એક ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે અને વેપારી વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.








Latest News