મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી


SHARE













મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી

મિશન નવ ભારત વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને આરએસએસની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે. તેવામાં મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં જુદાજુદા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રહેતા સરકારી શાળાના આચાર્ય અને બ્રહ્મ સમાજના યુવા આગેવાન અમુલભાઈ જોષીની સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.




Latest News