મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી


SHARE













મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી

મિશન નવ ભારત વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને આરએસએસની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે. તેવામાં મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં જુદાજુદા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રહેતા સરકારી શાળાના આચાર્ય અને બ્રહ્મ સમાજના યુવા આગેવાન અમુલભાઈ જોષીની સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News