મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ પદે બેચરલાલ હોથી યથાવત


SHARE







મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ પદે બેચરલાલ હોથી યથાવત

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સભાસદોની મિટિંગ મળી હતી જેમાં 24 ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે અને સંસ્થાના પ્રમુખ પદે બેચરલાલ કાનજીભાઈ હોથીને યથાવત રાખવામાં આવ્યા છે તે ઉપરાંત અન્ય સમિતિની રચનાઓ કરવામાં આવેલ છે

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સભાસદોની ગત તા. 18/5/2025 ના રોજ સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં 24 ટ્રસ્ટીઓની સર્વનુમતે વરણી કરવામાં આવેલ છે અને આ નિમાયેલ ટ્રસ્ટીઓની તા. 14/6/2025 ના રોજ મીટીંગ યોજાઇ હતી જેમાં સંસ્થાના પ્રમુખ તરીકે બેચરલાલ કાનજીભાઈ હોથી, ઉપપ્રમુખ તરીકે ત્રંબકભાઇ એસ. ફેફર, ગોપાલભાઈ એમ. ઝાલરીયા, કિશોરભાઈ એમ. પટેલ અને ભાણજીભાઈ બી. અગોલા તથા મંત્રી તરીકે મગનલાલ પી. જેઠલોજાની વરણી કરવામાં આવેલ છે આ ઉપરાંત ઉમા સંસ્કારધામ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ તથા ઉમા વિદ્યાર્થી ભવન-અમદાવાદની સમિતિની રચના કરવામાં આવી હતી જેના ચેરમેન તરીકે એ.કે. પટેલની વરણી કરવામાં આવી હતી તેમજ સ્થાનિક શિક્ષણ સમિતિ, છાત્રાલય સમિતિ, બાંધકામ સમિતિ, આંતરિક ઓડિટ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જે તે સમિતિના ટ્રસ્ટીઓને આગામી ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી છે તેવી માહિતી એ.કે.પટેલ પાસેથી જાણવા મળી છે.






Latest News