મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની બાજુમાં યુનિક સ્કૂલ ખાતે આજે ઓલવેઝ કેર ટેક સિરામિક ગ્લેઝ કમ્પાઉન્ડ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા 12 માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા જરૂરિયાત મંદ દર્દી નારાયણને તાત્કાલિક રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કર્યું હતું જેથી કરીને સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ મળીને 182 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં મનુભાઈ જાકાસણીયા નામના રક્તદાતાએ 74 મી વખત રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને જે કોઈ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News