મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની બાજુમાં યુનિક સ્કૂલ ખાતે આજે ઓલવેઝ કેર ટેક સિરામિક ગ્લેઝ કમ્પાઉન્ડ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા 12 માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા જરૂરિયાત મંદ દર્દી નારાયણને તાત્કાલિક રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કર્યું હતું જેથી કરીને સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ મળીને 182 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં મનુભાઈ જાકાસણીયા નામના રક્તદાતાએ 74 મી વખત રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને જે કોઈ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News