મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન


SHARE













મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની બાજુમાં યુનિક સ્કૂલ ખાતે આજે ઓલવેઝ કેર ટેક સિરામિક ગ્લેઝ કમ્પાઉન્ડ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા 12 માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા જરૂરિયાત મંદ દર્દી નારાયણને તાત્કાલિક રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કર્યું હતું જેથી કરીને સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ મળીને 182 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં મનુભાઈ જાકાસણીયા નામના રક્તદાતાએ 74 મી વખત રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને જે કોઈ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News