મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો


SHARE







મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની અને અન્ય  બાબતમાં છેવાડાના લોકોને દંડ આપવાની તાનાશાહીનું આવેદનપત્ર જે તે સમયે આપવા ગયેલ પણ પલિકાનાં કમિશનરએ મળવાની ના પાડી હતી ! જે બાદ વિહિપ અને બજરંગદળએ આ તાનાશાહીનો વિરોધ ચાલુ કર્યો હતો.આ વિરોધનો આખરે સુખદ અંત આવી ગયો છે.મોરબી જીલ્લાના મોટા વહીવટી અધિકારીના નેજા હેઠળ તેઓની ફરિયાદ સાંભળીને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત તેમના મારફત કરીને મહાનગરપાલિકાના અધિકારીઓએ વિહિપ અને બજરંગદળના જવાબદાર કાર્યકર્તાને મળવા માટે બોલાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની મુદ્દાસર રજૂઆતો સાંભળી હતી અને માન્ય પણ રાખેલ અને સાથે વિહિપ અને બજરંગદળ દ્વારા આવેદનપત્રમાં જે મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી તેનો યોગ્ય સમયે નિકાલ પણ કરવામાં આવશે તેવી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે. 






Latest News