ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE













મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળા અને તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને ટીડીઓ ડાંગરભાઈની અધ્યક્ષતામા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને ત્યારે આંગળવાડી, બાલવાટીકા તથા ધો. 9 મા નવા પ્રવેશ લીધેલ બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. ત્યારે સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પુર્વ સરપંચ મહેન્દ્રસિહ ઝાલા, પંચાયતના સદસ્યઓ જયેન્દ્રસિહ ઝાલા, સચિનભાઇ વિરમગામા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બન્ને શાળાના આચાર્ય રાજેશભાઇ ડાંગર તથા મનોજભાઇ કાચરોલાએ જહેમત ઉઠાવી હતી. મોરબીના માણેકવાડા ગામે આવેલ પ્રાથમિક  શાળામાં પ્રવોશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 17 બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાવ્યો હતો. ત્યારે તલાટી મંત્રી શ્રીમતિ નિશાબેન પટેલ તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તકે મયુરિબેન (CDPO), મોરબી શ્રીમતિ વંદનાબેન સોનગરા (CRC), સરપંચ  બ્રિજરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News