મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળા અને તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને ટીડીઓ ડાંગરભાઈની અધ્યક્ષતામા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને ત્યારે આંગળવાડી, બાલવાટીકા તથા ધો. 9 મા નવા પ્રવેશ લીધેલ બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. ત્યારે સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પુર્વ સરપંચ મહેન્દ્રસિહ ઝાલા, પંચાયતના સદસ્યઓ જયેન્દ્રસિહ ઝાલા, સચિનભાઇ વિરમગામા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બન્ને શાળાના આચાર્ય રાજેશભાઇ ડાંગર તથા મનોજભાઇ કાચરોલાએ જહેમત ઉઠાવી હતી. મોરબીના માણેકવાડા ગામે આવેલ પ્રાથમિક  શાળામાં પ્રવોશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 17 બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાવ્યો હતો. ત્યારે તલાટી મંત્રી શ્રીમતિ નિશાબેન પટેલ તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તકે મયુરિબેન (CDPO), મોરબી શ્રીમતિ વંદનાબેન સોનગરા (CRC), સરપંચ  બ્રિજરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News