મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત


SHARE











હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામમાં ગટરનો પ્રશ્ન છે તેને ઉકેલવામા આવે અને લોકોને ગટરની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા ચરાડવા ગામના ગટરના પ્રશ્ને સુરેન્દ્રનગરના સાંસદને લેખીત રજુઆત કરવામાં આવેલ છે. 

હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં વર્ષોથી ગટરની સમસ્યા છે, રોડ પર ગટરના પાણી ભરાય છે, દુર્ગંધ ફેલાય છે, બીમારીઓ વકરે છે તો પણ અત્યાર સુધી તંત્ર દ્વારા લોકોની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવે છે. જેથી કરીને લોકોની સમસ્યાને દૂર કરવા માટે હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરીચરાડવા ગામના ગટરના પ્રશ્નને ઉકેલવા માટે સાંસદ ચંદુભાઈ શિહોરાને  પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છેકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગામને‌ ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામા આવે તેવી માંગ કરેલ છે






Latest News