મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત


SHARE











મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત

મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર તરફ જવાના રસ્તા ઉપર પુલ આવેલ છે જે પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી ગામના લોકો તેમજ ગાળા અને જેતપર રોડ ઉપર ઓધ્યોગિક વિકાસ થયો હોવાથી ત્યાં રોજગારી માટે જતાં લોકો તેમજ કાચો માલ અને તૈયાર માલ લઈને નીકળતા વાહન ચાલકો પોતાના જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થાય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં જર્જરિત પુલ ઉપર સાઇડમાં પડેલ ગાબડું દિન પ્રતિદિન મોટું થઈ રહયું છે ત્યારે આ જર્જરિત પુલ ગમે ત્યારે લોકો માટે જોખમ રૂપ બની શકે છે તેથી કરીને આ પુલની જગ્યાએ ૧ર મીટર પહોળો ૪.રપ કરોડનો નવો પુલ બનાવવા માટેના કામને રાજય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અગાઉ મંજૂર કરાવ્યુ છે તે કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે  






Latest News