મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ


SHARE







મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

15 મી ઓગસ્ટે ઠેર ઠેર તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયતના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો અને છેલ્લા વર્ષોમાં જિલ્લા પંચાયત દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે કામગીરી કરવામાં આવી છે તેની ઝાંખી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રા દ્વારા લોકોને કરાવવામાં આવી હતી અને આગળની વર્ષમાં વધુ સારી સુવિધાઓ લોકોને મળે તેના માટે કામ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો સાથોસાથ સ્વાતંત્ર પર્વની મોરબી જિલ્લાના લોકોને તેમના દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી






Latest News