મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ટંકારના હડમતીયા ગામના સરપંચ બન્યા સોનલબેન પંકજભાઈ રાણસરીયા


SHARE









ટંકારના હડમતીયા ગામના સરપંચ બન્યા સોનલબેન પંકજભાઈ રાણસરીયા

મોરબી જીલ્લામાં વધુમાં વધુ ગ્રામ પંચાયતો ચુંટણીમાં સમરસ થાય તે માટે જુદાજુદા ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા કમર કસવામાં આવી હતી જેના ભાગરૂપ હાલમાં કુલ મળીને ૭૧ ગ્રામ પંચાયતો જીલ્લામાં સમરસ થયેલ છે અને તેમાં ટંકારા તાલુકાના હડમતિયા ગામની પંચાયતનો પણ સમાવેશ થાય છે ટંકારાના હડમતીયા ગામે "નહીં વાદ, નહીં વિવાદ" ના સૂત્રને સાર્થક કરતાં આ ગ્રામ પંચાયતન સમરસ કરવામાં આવી છે અને ગામના સરપંચ તરીકેની જવ્બ્દરી શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયાને સોપવામાં આવી છે અને આ બોડીમાં ઉપસરપંચ તરીકે શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાને લેવામાં આવેલ છે ત્યારે આ બંને પ્રતિનીધીને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે અને આવનાર સમયમાં ગામ લોકોની જરુરીયાત પ્રમાણેના લોકઉપયોગી કાર્ય કરી હડમતીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સરપંચે કોલ આપેલ છે






Latest News