મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા


SHARE







ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા અને જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રહેતા વીબેન ધારાભાઈ ઝાપડા (90) નામના વૃદ્ધા ગત તા. 6/8 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જોકે તેઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને ડોક્ટર દ્વારા વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા રાજુભાઈ ધારાભાઈ ઝાપડા (45) રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મૂળ અરવલ્લીના રહેવાસી ઈકબાલ સુલેમાન વહાબી (56) નામના આધેડને મોરબીના રફાળેશ્વરથી પાનેલી જવાના રોડ ઉપર પગપાળા જતાં હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. 






Latest News