મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE







સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ઈદે મિલાદુન્નબીનો તહેવાર નબીએ પાકના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં ભાઈચારાની ભાવના સાથે હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં સેવા-સમર્પણની ભાવનાથી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર ઉપર અનોખું આયોજન કરાયું છે અને મોરબીની સીવીલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે અને આગમી શુક્રવાર તા. ૦૫/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ મેમણ કોલોની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સમાજના યુવાનો સહિતના લોકો દ્વારા રક્તદાન કરવામાં આવશે અને આયોજકોનું કહેવું છે કે માનવસેવામાં રક્તદાન સૌથી મોટું દાન છેઅને કોઈપણ વ્યક્તિએ કરેલ રક્તદાન અન્ય વ્યક્તિનું જીવન બચાવવા માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીફભાઈ મેમણ (9727178692), આશીફભાઈ ઘાંચી (9913347181), સોહીલભાઈ મેમણ (9624329267) તથા ફેઝલભાઈ મેમણ (9712922473) સહિત હઝરત બાવા અહેમદશાહ ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News