વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના અલરજા ગ્રપ દ્વારા ઇદની ઉજવણી નિમિતે રેન બસેરા ખાતે કેક કટીંગ કરીનો નાસ્તાનું વિતરણ કરાયુ


SHARE













ઇસ્લામના મૂળ માનવતાના ધર્મને સિદ્ધ કરતું અલરઝા ગ્રુપ 
આજરોજ જ્યારે આખા વિશ્વમાં ઈસ્લામના પેગંબર મોહમ્મદ સાહેબના ૧૫૦૦ માં વર્ષની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીના અલરજા ગ્રુપ દ્વારા માનવતા મહેકાવતા ઈદે મિલાદની ઉજવણી મોરબી મહાનગરપાલિકાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રેન બસેરા ખાતે રહેતા મહિલાઓ, વૃદ્ધો, તથા અનાથ બાળકો સાથે કેક કાપી અને નાસ્તો કરાવી ખુશીઓ વહેંચવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરના કેટલાય જાણીતા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. તથા માનવ સેવા એજ પ્રભુ સેવાના આગેવાનો પરેશભાઈ, અસ્મિતાબેન, ખીમજીભાઇ તથા રેન બસેરાના અન્ય કર્મચારીઓ તથા કાર્યકર્તાઓ સૌએ સંદેશ આપ્યો કે ઈદે મિલાદ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો વહેંચવાનો દિવસ છે. આ કાર્યક્રમના અંતે સૌએ દુઆ કરી કે દેશ-સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો સદાય કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી.




Latest News