મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના અલરજા ગ્રપ દ્વારા ઇદની ઉજવણી નિમિતે રેન બસેરા ખાતે કેક કટીંગ કરીનો નાસ્તાનું વિતરણ કરાયુ


SHARE











ઇસ્લામના મૂળ માનવતાના ધર્મને સિદ્ધ કરતું અલરઝા ગ્રુપ 
આજરોજ જ્યારે આખા વિશ્વમાં ઈસ્લામના પેગંબર મોહમ્મદ સાહેબના ૧૫૦૦ માં વર્ષની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીના અલરજા ગ્રુપ દ્વારા માનવતા મહેકાવતા ઈદે મિલાદની ઉજવણી મોરબી મહાનગરપાલિકાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રેન બસેરા ખાતે રહેતા મહિલાઓ, વૃદ્ધો, તથા અનાથ બાળકો સાથે કેક કાપી અને નાસ્તો કરાવી ખુશીઓ વહેંચવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરના કેટલાય જાણીતા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. તથા માનવ સેવા એજ પ્રભુ સેવાના આગેવાનો પરેશભાઈ, અસ્મિતાબેન, ખીમજીભાઇ તથા રેન બસેરાના અન્ય કર્મચારીઓ તથા કાર્યકર્તાઓ સૌએ સંદેશ આપ્યો કે ઈદે મિલાદ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો વહેંચવાનો દિવસ છે. આ કાર્યક્રમના અંતે સૌએ દુઆ કરી કે દેશ-સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો સદાય કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News