મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી GIDC ઈન્ડસ્ટ્રીઝ એસો.એ જીએસટીના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને આવકાર્યો


SHARE







મોરબી GIDC ઈન્ડસ્ટ્રીઝ એસો.એ જીએસટીના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને આવકાર્યો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેની મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસો.ના તમામ ઉદ્યોગકારોએ  સરાહના કરી છે અને ઉદ્યોગકારોથી માંડીને સામાન્ય માણસ માટે આ નિર્ણય લાભદાયી થશે.

મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ નિલેશભાઇ દેથારિયા, ઉપપ્રમુખ મહેશભાઈ વેકરિયા અને સેક્રેટરી રૂષિભાઈ દફતરીએ જણાવ્યુ છે કે, હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેને મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોના તમામ ઉદ્યોગકારોએ આવકાર્યો છે. અને આ નિર્ણય બદલ આનંદની લાગણી સાથે સરકારનો આભર વ્યક્ત કર્યો છે વધુમાં જણાવ્યુ છે કે, GST ના દરોમા ઘટાડો થવાથી જીઆઈડીસીના ઉદ્યોગકારો તથા ગ્રાહકોને ખુબ જ લાભ થશે. અને મોરબી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસો. પ્રમુખ નિલેશભાઈ દેથરીયા તથા તમામ ઉદ્યોગકારો દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવેલ છે..






Latest News