મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી


SHARE













મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન નો  દેશ વ્યાપી શુભ આરંભ તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ થયો હતો.આજ રોજ ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ એ જ્યારે આ અભિયાનના ૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લામાં આ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી જેના ભાગરૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી ખાતે  મોરબીની  છેલ્લા ત્રણ વર્ષથી સતત  સમાજ સેવા આપતી અને ટીબીના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના પાંચ દર્દીઓને કીટ આપીને નિક્ષય દિવસની  ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડીટીઓ ધનસુખ અજાણાએ અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને  પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી.




Latest News