મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી


SHARE











મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન નો  દેશ વ્યાપી શુભ આરંભ તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ થયો હતો.આજ રોજ ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ એ જ્યારે આ અભિયાનના ૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લામાં આ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી જેના ભાગરૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી ખાતે  મોરબીની  છેલ્લા ત્રણ વર્ષથી સતત  સમાજ સેવા આપતી અને ટીબીના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના પાંચ દર્દીઓને કીટ આપીને નિક્ષય દિવસની  ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડીટીઓ ધનસુખ અજાણાએ અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને  પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી.






Latest News