મોરબી નજીક ટ્રક, ઇનોવા અને ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત: બંને કારમાં નુકશાન
Morbi Today
મોરબીમાં દીકરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
SHARE







મોરબીમાં દીકરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ)ના દીકરા વંશરાજસિંહના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજના વિશેષ લોકોની વચ્ચે રહીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેન બસેરા) ખાતે નિરાક્ષિત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એક સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ તકે વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
