મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કોંગ્રેસે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે લેવા માટે ન્યાય કરવાની કરી માંગ


SHARE













મોરબી તાલુકા કોંગ્રેસે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે લેવા માટે ન્યાય કરવાની કરી માંગ

 

મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ભરેલા ફોર્મ નામંજૂર થવા મામલે વિસ્તરણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અને કોંગ્રેસ સમિતિએ આ મામલે જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના અનેક ખાતેદાર ખેડૂતોએ મગફળીના વાવેતર કર્યા હોવા છતાં તેમના ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોને અન્યાય થયો છે. કોંગ્રેસ સમિતિએ વિસ્તરણ અધિકારીને અપીલ કરી છે કે, આવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News