મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામ કથાનું આયોજન


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામ કથાનું આયોજન

 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી ભાણદેવજી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે

ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતારબ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના સમગ્ર જીવનને કથામૃત સ્વરૂપે લોકો સુધી પહોચાડીને લોકોમાં નવી ઉર્જા આવે તેમજ સમાજને નવી શક્તિ મળે તેવા હેતુ સાથે તા.૧૭ થી ૧૯ સુધી બપોરે ૩ થી સાંજે ૬: ૩૦ કલાકે પરશુરામધામ નવલખી રોડ મોરબી ખાતે પરશુરામ કથાનું આયોજન કરાયું છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટમોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજસમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટસમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદસમસ્ત બ્રહ્મ બ્રહ્મસમાજ મહિલા મંડળપરશુરામ યુવા ગ્રુપ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે.

 




Latest News