મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

જામદુધઇમાં આવેલ લાઈફ લાઈન વિદ્યાલયમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઇ


SHARE













જામદુધઇમાં આવેલ લાઈફ લાઈન વિદ્યાલયમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઇ

મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય-જામદુધઇમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રાંતિકારીઓના નામની 5 ટીમ રાખવામાં આવી હતી તેમાં વિજેતા ટીમને ક્રાંતિકારી સેના તરફથી સીલ્ડ આપવામાં આવ્યું હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી સેનાનું પુસ્તક યુવા શહીદ ગ્રંથ આપવામાં આવ્યા હતા. સાથે સાથે બાળકોને ક્રાંતિકારીઓ વિશે માહિતી આપી અને દેશ ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક શાળા ક્રાંતિકારીઓના દિવસોની ઉજવણી કરે તે માટે આ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.




Latest News