મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબી મહાપાલિકા દ્વારા એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં મહાપાલિકા દ્વારા આગામી વિજિયાદશમીના દિવસે રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને આવવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

અસુરી શક્તિઓ પર વિજય અને અધર્મ પર ધર્મની જીતનો ઉત્સવ એટ્લે કે વિજ્યાદશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ને તા. 2 ને ગુરુવારે સાંજે 7 કલાકે એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે વિજયાદશમી પર્વ નિમિતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે તેની સાથોસાથ રંગારંગ કાર્યક્રમ અને રામ લીલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોને લાભ લેવા માટે અધિકારી આમંત્રણ આપેલ છે.




Latest News