મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબી મહાપાલિકા દ્વારા એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં મહાપાલિકા દ્વારા આગામી વિજિયાદશમીના દિવસે રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને આવવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

અસુરી શક્તિઓ પર વિજય અને અધર્મ પર ધર્મની જીતનો ઉત્સવ એટ્લે કે વિજ્યાદશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ને તા. 2 ને ગુરુવારે સાંજે 7 કલાકે એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે વિજયાદશમી પર્વ નિમિતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે તેની સાથોસાથ રંગારંગ કાર્યક્રમ અને રામ લીલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોને લાભ લેવા માટે અધિકારી આમંત્રણ આપેલ છે.






Latest News