મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે


SHARE













મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે

મોરબીમાં આવેલ જલારામ મંદિરે લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૨ ના રોજ સવારે આ સ્નેહ મિલન યોજાશે.

મોરબીમાં પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે તા.૨૨-૧૦-૨૦૨૫ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલ નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહ મિલનમાં સમાજના તમામ લોકોને આવવા માટે મોરબી લોહાણા સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, કાર્યવાહક પ્રમુખ હરીશભાઈ રાજા અને મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




Latest News