તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે


SHARE











મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે

મોરબીમાં આવેલ જલારામ મંદિરે લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૨ ના રોજ સવારે આ સ્નેહ મિલન યોજાશે.

મોરબીમાં પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે તા.૨૨-૧૦-૨૦૨૫ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલ નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહ મિલનમાં સમાજના તમામ લોકોને આવવા માટે મોરબી લોહાણા સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, કાર્યવાહક પ્રમુખ હરીશભાઈ રાજા અને મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News