મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન


SHARE











મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન

દિપસિંહજી રાજપુત છાત્રાલય ધ્રોલ ભાયાત દ્વારા વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા-મોરબી)નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા (ધારાસભ્ય-જામનગર), રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, આઈપીએસ મનોહરસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મુળુભા જાડેજા પરિવાર, ધ્રોલ યુવરાજ, મહારાણી શૈલીદેવી ધ્રોલ, જામનગર જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News