મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન


SHARE



























મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન

દિપસિંહજી રાજપુત છાત્રાલય ધ્રોલ ભાયાત દ્વારા વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા-મોરબી)નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા (ધારાસભ્ય-જામનગર), રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, આઈપીએસ મનોહરસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મુળુભા જાડેજા પરિવાર, ધ્રોલ યુવરાજ, મહારાણી શૈલીદેવી ધ્રોલ, જામનગર જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News