મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો


SHARE













વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો

વાંકાનેરમાં 60 વર્ષના માજી જયાબેન સામજીભાઈને ઝાડા ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની તબિયત અત્યંત ગંભીર બની હતી અને ફેફસા ઓક્સિજન મેન્ટેન કરી ન શકતા હતા જેથી તેઓને સવારે 10:51 કલાકે વાંકાનેરની સરકારી હોસ્પિટલથી તાત્કાલિક 108 પર કોલ કરવામાં આવ્યો હતો. ડૉ. રોહનની માહિતી મુજબ વૃદ્ધની તબિયત ઝડપથી ખરાબ થતી હતી તેમને જણવ્યું હતું કે આ દાદીની તબિયત વધુ ખરાબ છે તેઓને 108 મા રીફર કરવામાં આવ્યા હતા અને 108 ના ERCP ડૉ. પરમારના માર્ગદર્શન હેઠળ 108 ટીમ EMT પ્રવિણભાઈ મેર અને પાઇલટ ઇવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને માજીને વાંકાનેરથી રાજકોટ લઈ જતી વખતે તેમની તબિયત ફરી એકવાર બગડતાં ટીમે માર્ગમાં જ અગત્યની સારવાર આપી અને તેમનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદમાં વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.




Latest News