મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બી.કે.લહેરૂ દ્રારા ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરાઇ


SHARE













મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બી.કે.લહેરૂ દ્રારા ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરાઇ

શ્રી મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ તરીકે તાજેતરમાં ડો. બી.કે.લહેરૂની વરણી થયા બાદ તેમની નવી બોડીમાં મહામંત્રી તરીકે અજયભાઈ રાવલ (હળવદ), સૌરાષ્ટ્ર-કચ્છ કારોબારી નલીનભાઈ એન. ભટ્ટ, પ્રશાંતભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ વી. ભટ્ટ, રાજુભાઈ જોષી, એડવોકેટ નીતિનભાઈ પંડ્યાની તેમજ મંત્રી તરીકે બીપીનભાઈ ભટ્ટ, મહેશ બી. ભટ્ટ, નીરવભાઈ રાવલની અને ખજાનચી તરીકે ડો.રાજેશ ભટ્ટ (માળિયા) ની તેમજ કારોબારી સભ્ય તરીકે અશોકભાઇ એન.જોષી, દિનેશભાઈ બી.પંડયા, અતુલભાઈ પાઠક (હળવદ), અતુલભાઈ ડી. ત્રિવેદી (ટંકારા), સંજયભાઈ લહેરૂ (વાંકાનેર) ની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.






Latest News