મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન


SHARE













મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આગામી ફાગણ સુદ-૫ (પાંચમ)ને રવિવાર તા.૨૨/૨/૨૬ ના રોજ ૧૫ મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આયોજિત સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીના વાલીઓએ તા.૩૧/૧૨/૨૫ સુધીમાં નામ નોંધાવવા માટે આયોજકો દ્વાર અખબારી યાદીમાં કહેવામા આવ્યું છે અને આ સમુહ લગ્નમાં મા-બાપ વગરની, મા કે બાપ માંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે. અને આ સમૂહલગ્ન વિષેની વધુ માહિતી માટે પ્રવિણભારતી ગોસ્વામી (૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી ગોસ્વામી (૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ગોસ્વામી (૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી ગોસ્વામી (૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી ગોસ્વામી (૯૮૭૯૪ ૩૨૦૦૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News