મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક


SHARE



























મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક

રાજકોટ ખાતે એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતી કામ કરે છે અને મુસાફર જનતાને ઉપયોગી થવાના હેતુ માટે કામ કરતી આ સમિતીમાં મોરબીના પી.પી.જોષી (પ્રવિણચંદ્ર પી.જોષી) ની વરણી કરવામાં આવેલ છે

સંસ્થાના પ્રતિનિધીએ વધુમાં જણાવ્યું હતુ તે આપની કામગીરીનો અભિપ્રાય સારો હોય આપની મોરબી જીલ્લા એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રતિનિધી તરીકે તમારી નિમણુંક કરવામાં આવેલ છે.તો આ બાબતે આપે નિયમોનુસાર સારી કામગીરી કરવી તેવી સંસ્થાએ અપેક્ષા વ્યક્ત કરેલ છે.આ બાબતે તમોએ કરેલ કાર્યવાહીની જાણ સંસ્થાની ઓફીસે કરવા પણ જણાવાયેલ છે.એસ.ટી.મુસાફર સમિતિ તમારા સાથ સહકારની અપેક્ષા રાખે છે.તેમ ગુજરાત એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (રાજકોટ) એ યાદીમાં જણાવેલ છે.પી.પી.જોષીના સગા-સંબંધીઓ, મિત્ર મંડળ તથા શુભચિંતકો દ્વારા તેમના મોબાઈલ નંબર (મો.૯૨૨૮૭ ૨૪૧૮૦) ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
















Latest News