મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક


SHARE













મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક

રાજકોટ ખાતે એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતી કામ કરે છે અને મુસાફર જનતાને ઉપયોગી થવાના હેતુ માટે કામ કરતી આ સમિતીમાં મોરબીના પી.પી.જોષી (પ્રવિણચંદ્ર પી.જોષી) ની વરણી કરવામાં આવેલ છે

સંસ્થાના પ્રતિનિધીએ વધુમાં જણાવ્યું હતુ તે આપની કામગીરીનો અભિપ્રાય સારો હોય આપની મોરબી જીલ્લા એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રતિનિધી તરીકે તમારી નિમણુંક કરવામાં આવેલ છે.તો આ બાબતે આપે નિયમોનુસાર સારી કામગીરી કરવી તેવી સંસ્થાએ અપેક્ષા વ્યક્ત કરેલ છે.આ બાબતે તમોએ કરેલ કાર્યવાહીની જાણ સંસ્થાની ઓફીસે કરવા પણ જણાવાયેલ છે.એસ.ટી.મુસાફર સમિતિ તમારા સાથ સહકારની અપેક્ષા રાખે છે.તેમ ગુજરાત એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (રાજકોટ) એ યાદીમાં જણાવેલ છે.પી.પી.જોષીના સગા-સંબંધીઓ, મિત્ર મંડળ તથા શુભચિંતકો દ્વારા તેમના મોબાઈલ નંબર (મો.૯૨૨૮૭ ૨૪૧૮૦) ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.




Latest News