મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી


SHARE













મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી

આજ રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન બાબતે જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળીને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોમા થયેલ નુકશાનીની સમીક્ષા કરી.આવનારા સમયમા મોરબી જીલ્લાના ખેડૂતોને થયેલ નુકશાનનું પૂરું વર્તર મળે તેમજ ખેડૂતો ફરી પાછા પગભર થય શકે તેમના માટેની ખેડૂતોની વેદના અને માંગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો મોરબીના ખેડૂતોને સાથે રાખી આંદોલન પણ કરવામા આવશે આ સમયે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, કે.ડી.બાવરવા, દિવ્યેશ મગુનીયા તેમજ તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, રાજુભાઈ રૈયાની, પ્રવીણભાઈ ફેફર વિગેરે હાજર રહ્યા હતા.




Latest News