મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ
મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી
SHARE
મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી
આજ રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન બાબતે જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળીને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોમા થયેલ નુકશાનીની સમીક્ષા કરી.આવનારા સમયમા મોરબી જીલ્લાના ખેડૂતોને થયેલ નુકશાનનું પૂરું વર્તર મળે તેમજ ખેડૂતો ફરી પાછા પગભર થય શકે તેમના માટેની ખેડૂતોની વેદના અને માંગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો મોરબીના ખેડૂતોને સાથે રાખી આંદોલન પણ કરવામા આવશે આ સમયે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, કે.ડી.બાવરવા, દિવ્યેશ મગુનીયા તેમજ તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, રાજુભાઈ રૈયાની, પ્રવીણભાઈ ફેફર વિગેરે હાજર રહ્યા હતા.