વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ, વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર


SHARE



























મોરબીમાં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ, વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર

મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ.જયાબેન મુળજીભાઇ દશાડિયાના સ્મરણાર્થે તા.૨૫-૧૧ થી તા. ૨૫-૨ સુધી સવારે ૬-૩૦ થી ૮ સુધી વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જુની શરદી, ચિકનગુનિયા, ડેંગ્યુ, કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ હોય, જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

માર્કેટયાર્ડમાં વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર

મોરબીના માર્કેટયાર્ડમાં હનુમાનજી મંદિર ખાતે આગામી તા.૯-૧૧ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૨ વાગ્યા સુધી ઈશ્વરભાઈ મોટકા દ્વારા એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.કોઈપણ જાતના સાંધાના દુખાવાનો ઉપચાર આ કેમ્પમાં કરવામાં આવશે.જેનો લાભ લેવા માટે યાદીમાં જણાવાયેલ છે.


















Latest News