મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સીરામીક ઉદ્યોગના એન્ટી ડંમ્પીંગ પ્રશ્ને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજૂઆત


SHARE











મોરબી સીરામીક ઉદ્યોગના એન્ટી ડંમ્પીંગ પ્રશ્ને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજૂઆત

મોરબી સીરામીક એશોસીએસનના જીસીસી અને યુરોપ દેશોના એન્ટીડંમ્પીંગના ચાલતા પ્રશ્રોને લઈને સાસંદ મોહનભાઈ કુંડારીયાની સાથે આગેવાનો કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને સંસદભવન દિલ્હી ખાતે મળવા માટે ગયા હતા અને રૂબરૂ  મળીને આ મુદ્દે રજુઆત કરી હતી ત્યારે મંત્રી પિયુષ ગોયલ દ્વારા મોરબી સીરામીકના પ્રશ્ર્નોને લઈને મોરબી સીરામીકનુ મોટાભાગનુ એક્સપોર્ટ જીસીસીના દેશોમા થતુ હોય આ પ્રશ્નનું ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવેલ હતો અને સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી અને યુરોપ દેશો દ્વારા લગાવેલ એન્ટીડંમ્પીંગના પ્રશ્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે એવુ જણાવ્યુ હતું આ મીટીંગમા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાનિલેશભાઈ જેતપરીયાવિનોદભાઈ ભાડજા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત હાજર રહ્યા છે.






Latest News