મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સીરામીક ઉદ્યોગના એન્ટી ડંમ્પીંગ પ્રશ્ને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજૂઆત


SHARE













મોરબી સીરામીક ઉદ્યોગના એન્ટી ડંમ્પીંગ પ્રશ્ને કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજૂઆત

મોરબી સીરામીક એશોસીએસનના જીસીસી અને યુરોપ દેશોના એન્ટીડંમ્પીંગના ચાલતા પ્રશ્રોને લઈને સાસંદ મોહનભાઈ કુંડારીયાની સાથે આગેવાનો કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને સંસદભવન દિલ્હી ખાતે મળવા માટે ગયા હતા અને રૂબરૂ  મળીને આ મુદ્દે રજુઆત કરી હતી ત્યારે મંત્રી પિયુષ ગોયલ દ્વારા મોરબી સીરામીકના પ્રશ્ર્નોને લઈને મોરબી સીરામીકનુ મોટાભાગનુ એક્સપોર્ટ જીસીસીના દેશોમા થતુ હોય આ પ્રશ્નનું ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવેલ હતો અને સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી અને યુરોપ દેશો દ્વારા લગાવેલ એન્ટીડંમ્પીંગના પ્રશ્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે એવુ જણાવ્યુ હતું આ મીટીંગમા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાનિલેશભાઈ જેતપરીયાવિનોદભાઈ ભાડજા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત હાજર રહ્યા છે.




Latest News