મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ


SHARE













મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં  ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ 

સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદથી ખેડુતોની માઠી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે આવતા સોમવાર તા.૧૦-૧૧ નાં રોજ ૧૦:૩૦ કલાકે સવારે
ખેડુત આક્રોશ યાત્રા મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવી રહી છે.ત્યારે આ યાત્રામાં રાષ્ટ્રીય સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડુત નેતા પાલભાઈ આંબલીયા,પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય મહમંદ જાવીદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને યાત્રાનાં કન્વીનર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અને દશરથસિંહ સરવૈયા સહિતનાંઓ ઊપસ્થિત રહેવાના હોય ખેડુતોની આ વાજબી માંગને બુલંદ કરવા મોરબી જીલ્લામાં આ યાત્રાનાં સ્વાગત માટેનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊપસ્થિત રહેવા સર્વે ખેડુતમિત્રોને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના  પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આહવાન કરેલ છે.




Latest News