વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ


SHARE



























મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં  ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ 

સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદથી ખેડુતોની માઠી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે આવતા સોમવાર તા.૧૦-૧૧ નાં રોજ ૧૦:૩૦ કલાકે સવારે
ખેડુત આક્રોશ યાત્રા મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવી રહી છે.ત્યારે આ યાત્રામાં રાષ્ટ્રીય સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડુત નેતા પાલભાઈ આંબલીયા,પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય મહમંદ જાવીદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને યાત્રાનાં કન્વીનર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અને દશરથસિંહ સરવૈયા સહિતનાંઓ ઊપસ્થિત રહેવાના હોય ખેડુતોની આ વાજબી માંગને બુલંદ કરવા મોરબી જીલ્લામાં આ યાત્રાનાં સ્વાગત માટેનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊપસ્થિત રહેવા સર્વે ખેડુતમિત્રોને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના  પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આહવાન કરેલ છે.


















Latest News