વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી: અચાનક આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત


SHARE



























મોરબી: અચાનક આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત

મોરબીના બેલા ગામ નજીક લેબર ક્વાર્ટરમાં રહેતી સગર્ભા મહિલાને અચાનક આંચકી આવી હતી જેથી તેને તાત્કાલિક મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી નજીકના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલી એસ્ટીકા સિરામિક કારખાનાંના કવાર્ટરમાં રહેતા પૂજાબેન ગાલુભાઈ ગાગરાય (22) નામની સગર્ભા પરિણીતાને શુક્રવારે સાંજે અચાનક આચકી ઉપડતા તેને ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નીપજયું હતું. અત્રે ઉલેખનીય છે કે, મરુતક મહિલાને એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે મહિલા સગર્ભા હતી. જેની સારવાર દરમ્યાન મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.


















Latest News