મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા


SHARE











મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા જુદાજુદા ત્રણ નવા વિસ્તારો જેમાં નિસર્ગ એપાર્ટમેન્ટ, ઉમિયા પાર્ક, વાવડી રોડ, ભક્તિનગર-૧, નાની વાવડી રોડ, પરિશ્રમ A, ઉમા ટાઉનશિપ, સામાકાંઠે બાળસંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે તેમજ ઉમીયા નગર સોસાયટી, રવાપર રોડ ખોડીયાર ડેરી વાળી શેરી, વાવડી રોડ એમ બે બાળસંસ્કાર કેન્દ્ર પણ યથાવત ચાલુ છે અને દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગુરૂપુષય નક્ષત્રમા બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાર સ્થાનો જેમા બાલકેસવર મહાદેવ મંદિર રવાપર રોડ, ઉમીયા માતાજી મંદિર, ઉમા ટાઉનશિપ સામાકાંઠા, નિલકંઠ મહાદેવ મંદિર કુબેરનગર, સોમેશ્વર મહાદેવ મંદિર ગાયત્રીનગર વાવડી રોડ ખાતે ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા હતા.






Latest News