મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE











મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન

મોરબીના સામાકાંઠે ઉમા વિદ્યા સંકુલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિર સત્સંગ હોલ ખાતે આગામી તા. 16 ને રવિવારના સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું છે મોરબીના સામાકાંઠે શ્રી કેસરી નંદન મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સુંદરકાંડ ખાતે ગુરુ અશ્વિનકુમાર પાઠક હાજર રહેશે અને સુંદરકાંડના પાઠનું પઠન થશે ઉલેખનીય છે કે, સુંદરકાંડના પાઠનું અશ્વિનકુમાર પાઠક દ્વારા છેલ્લા 9,460 દિવસથી સતત પઠન કરવામાં આવે છે. મોરબીમાં સામાકાંઠે પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાનાર આ સુંદરકાંડના પાઠમાં જોડાવા માટે સર્વે હનુમાન ભક્તોને શ્રી કેસરીનંદન મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News