વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો
મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
મોરબીના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન જલારામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
સંત શિરોમણી શ્રી જલારામ બાપાના ધર્મ પત્નિ માતુ શ્રી વીરબાઈ માઁ ની પૂણ્ય તિથી નિમિતે તા ૧૩-૧૧-૨૦૨૫ ગુરુવાર કારતક વદ-૯ ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેમાં સાંજે ૪ થી ૬ ધૂન-ભજન, સુંદર કાંડના પાઠ, જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની મહાઆરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવા યોજાશે.