મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે


SHARE













મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી ખાતે આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરનું ડિસેમ્બર માહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણપોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ શિબિરમાં લોકોને વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે અને આ શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ શિબિર આગામી તા.07/12 ને રવિવારે સાંજે 7.00 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે. જેની વધુ માહિતી માટે નવનીત કુંડારિયા (9825224898), ધ્રુવ દેત્રોજા (9913111202) અને અંબારામ કવાડીયા (9825263142) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News